Letter by Active member of whatsapp group

તા: 28/1/2015 પ્રતી શ્રી, એડમીન સાહેબ. વિષય: ફરીયાદ જય ભારત સાથે જણાવવાનુ કે આપના ગ્રુપ માથી ધીરે ધીરે મેમ્બરો ને રસ ઓછો થતો જાય છે . તો આપ શ્રી ને નમ્ર વિનંતી છે કે આપ સમુહ ભોજન નુ આયોજન કરશો જેથી આ ગ્રુપ ની શાનો શૌકત જળવાઇ રહે લી. આપનો વિશ્ર્વાસુ એકટીવ મેમ્બર

No comments:

Post a Comment